શિશુવિહારમાં ડા.શૈલેષ જાની દ્વારા જાગૃત વાલીઓને માર્ગદર્શન અપાયું

555

ભાવનગર શિશુવિહાર માં જાણીતા મનોચિકિત્સક ડોક્ટર શૈલેષભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ શીશુવિહાર… બાલમંદિરના જાગૃત વાલી ની સભા યોજાઇ.૨૦૦ થી વધુ વાલીઓની ઉપસ્થિતિમાં ડોક્ટર શૈલેષભાઈ એ બાળકના મન અને તેના વિકાસ અંગે વાત કરી હતી.

શીશીવિહાર સંસ્થા માં મનોચિકિત્સક ડો  શૈલેષભાઈ જાની દ્વારા બાળ માનસ અંગે વાલી ઓ ને ઉદારણ સાથે અવગત કરાયા હતા બાળકો માં રહેલ શુષુપ્ત શક્તિ ઓ બૌદ્ધિક વિકાસ સાથે જીજ્ઞાષા વૃત્તિ ઓ અંગે સતર્ક વાલી ઓ શ્રેષ્ટતમ શીખ આપી હતી આ કાર્યક્રમનું સંચાલન બાલ મંદિર ના શિક્ષકો શ્રી ઓ એ સુંદર રીતે કર્યું હતું.

Previous articleહરિપર ગામે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું
Next articleનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ વિતરણ કરાયું