મશાલ સાથે શહિદોને શ્રદ્ધાંજલી

586

કારગીલ યુદ્ધને ૨૦ વર્ષ પૂર્ણ થતા આજે માજી સૈનિક સંગઠન ભાવનગર દ્વારા કારગીલનાં શહિદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઘોઘાગેટ ચોક ખાતેથી મશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મશાલ રેલી શહિદ સ્મારક હલુરીયા ચોક ખાતે પહોંચી હતી. જ્યાં શહીદોને શ્રદ્ધાંજલી પાઠવાઇ હતી.

Previous articleરાણપુરના કોઠી વિસ્તારમા પીવાનુ ગંદુ પાણી મળતા પ્રજા ત્રાહીમામ
Next articleબળાત્કારના ગુનામાં મોરચંદના શખ્સને સાત વર્ષની સખ્ત કેદ