જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ નાબુદીને સિહોર ભાજપે ફટાકડા ફોડી, મીઠાઈ વહેચીને વધાવી

512

આજરોજ સિહોર શહેર ભાજપા દ્વારા  કેન્દ્ર ની ભાજપા સરકાર ના મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના પનોતા પુત્ર ને નરેન્દ્રભાઇ મોદીઅને ગૃહમંત્રીઅમીત શાહની ઇચ્છા શકિતના પરિણામે  ૩૭૦,૩૫ એ  ને હટાવવા ની મળેલી સફળતા  બાબતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ને વધાવવાનો કાર્યક્રમ રાખેલ હતો ત્યારે જીલ્લા ભાજપા ના હોદેદારો,સિહોર ભાજપના હોદેદારો,નગરપાલિકાના ચુંટાયેલા સદસ્ય, દરેક મોરચા સેલ ના હોદેદારો,કાર્યકર્તા બંધુઓ તેમજ સિહોર શહેર ના દરેક વેપારી મિત્રો તેમજ શહેર ના નગરજનો  આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહયા હતા. નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ,નન્દનીબેન, ભાવનાબેન, મંગુબેન, ક્રિષ્નાબેન રામાનુજ,શંકરમલ કોકરા, હિતેશભાઈ મલુકા, આશિષભાઇ પરમાર,અશ્વિનભાઈ બુઢનપરા, રાજુભાઈ પાઠક હરદેવસિંહ વાળા,રાકેશભાઈ છેલાણા, વિજયભાઇ મકવાણા,મુન્નાભાઈ આલ, સતારભાઈ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઋષિવંશી સમાજની ઉત્પતિ વિષેનો નાભિક પુરાણ ગ્રંથનું વિમોચન
Next articleબાબરાના થોરખાણ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું બાબરા તા. ૬