ભગવાન સોમનાથનો યજ્ઞદર્શન શૃંગાર

475

સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણના છઠ્ઠા દિવસે ભગવાન સોમનાથને યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવ્યા હતા. પૌરાણીક ઋષી પરંપરા જીવંત ભગવાન ભોળાનાથના શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

Previous articleજમ્મુ કાશ્મીરમાં નવો સુર્યોદય : મોદી
Next articleહરેન પંડ્‌યા પ્રકરણમાં દોષિત અસગર જેલ ભેગો