ખોજાવાડમાં મહેંદી મુબારકના ફળ લેવાની વિધી કરાઈ

707

કરબલાના અમર શહીદ હઝરત ઈમામ હુસેન  અ.સ.ના ભત્રીજા હઝરત કાસીમ ઈબ્ને ઈમામ હસન અ.સ.ની શાદીને બદલે શહાદત થતા તેમની યાદમાં દર વર્ષ મનાવવામાં આવતી મહેંદી મુબારકની ફળ લેવાની વિધી કે જેના દ્વારા ધર્મપ્રેમીઓની મન્નત પુરી થાય છે.

Previous articleભાવનગરના કંસારા નાળાનું સજીવીકરણ કરવા રાજ્ય સરકાર દ્વારા મંજુરી અપાઇ
Next articleરામદેવપીરના સાડા ત્રણ દિવસના ઉત્સવનો પ્રારંભ