તક્ષશિલા ખાતે વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી

544

તક્ષશિલા એજયુકેશનલ ઈન્સ્ટિટયુટ ભાવનગર ખાતે તા. ૧૭ સપ્ટેમ્બર ર૦૧૯ના રોજ સંસ્થાના પટાંગણ તેમજ આજુબાજુના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉઝવણી કરવામાં આવી.

Previous articleબરવાળા નગરપાલિકા દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઈ
Next articleપાલીતાણા તાલુકા કક્ષાનો નનામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી