તળાજા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન યોજાયું

432

તળાજા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન યોજાયું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વિવિધ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતીમાં સરતાનપર ખાતે પ્રાથમિક શાળાનું તળાજા તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. જેમાં કુલ ૭૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. (તળાજા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન યોજાયું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વિવિધ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતીમાં સરતાનપર ખાતે પ્રાથમિક શાળાનું તળાજા તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. જેમાં કુલ ૭૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચંદરગા ગામેથી ૩ જુગારીઓને રૂા.૧૧,૧પ૦/-ના મુદ્દમાલ સાથે ઝડપી લેતી એલસીબી