રાષ્ટ્રપતિનું અમદાવાદ વિમાન મથકે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

384

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ વિમાની મથક ખાતે આજે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.      આ પ્રસંગે મુખ્ય સચિવ  ડૉ.જે.એન.સિંઘ, રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝા, કલેકટર  ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર  એ.કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.

Previous articleપ્રાઈવેટ પાર્ટમાં ૯૦ લાખનું સોનુ છુપાવેલ યુવક એરપોર્ટ પરથી ઝડપાયો
Next articleટેક્સટાઈલ માર્કેટમાં કર્મચારીએ જ વેપારીને રહેંસી નાંખતા ખળભળાટ