70માં બંધારણીય દિવસ નિમિત્તેગુજરાત વિધાનસભાને રોશનીથી શણગારવામાં આવી છે

691

70માં બંધારણીય દિવસ નિમિત્તે માનનીય અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની સૂચનાથી લોકશાહીનું મંદિર એવી ગુજરાત વિધાનસભાને રોશનીથી શણગારવામાં આવી છે એમ, ગુજરાત વિધાનસભા સચિવાલયને યાદીમાં જણાવાયું છે.

Previous articleસફાઈકર્મીઓને સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક સમાનતા મળે તે માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ પ્રયત્નબદ્ધ
Next articleભાવનગરના આનંદનગરમાં પાટીના કારખાનામાંથી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૯૩ કિ.રૂ.૧,૧૭,૯૦૦/- સહિત રૂપિયા ૬,૨૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપાયો