જળ અને સ્વસ્છતા એકમ(વાસ્મો) દ્રારા એક દિવસીય કાર્યશિબિર યોજાઇ

437

સાબરકાંઠા જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ હિંમતનગર કચેરી દ્રારા ઇડર તાલુકાની મહિલાઓમાં પાણી અંગે જાગૃતિ આવે તે હેતુથીવિવિધ જગ્યાઓએ કાર્યશિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.ઇડર તાલુકામાં મહિલા સશક્તિકરણ કાર્યક્ર્મ અન્વયે સાત પંચાયતોનો કાર્યક્ર્મ પાવાપુરી જલમંદિર ખાતે યોજવામાં આવ્યો જેમાંમહિલા સરપંચો, પાણી સમિતિના સભ્યો તેમજ વિવિધ ગામોના મહિલા આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં મહિલાઓને પાણીના
ઉપયોગ અને તેની સ્વચ્છતા અને પાણીની બચત અંગે વાસ્મોના કર્મચારીઓએ જરૂરી માર્ગદર્શન આવ્યું હતું.

Previous articleડૉ. રાજેન્દ્ર પ્રસાદના ૧૩૬મા જન્મદિવસ નિમિત્તે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી
Next articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ