શિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બાલમંદિર નાં બાળકો નો શૈક્ષણિક સમુહ પ્રવાસ

530

શિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બાલમંદિર નાં બાળકો નો શૈક્ષણિક સમુહ પ્રવાસ તા.11 ડિસેમ્બર નાં રોજ શિહોર મુકામે આવેલ શ્રી હનુમાન ધારા તથા ગૌતમ્મેશ્ર્વર ખાતે યોજાયો હતો.જેમાં બાલમંદિરનાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ 63 બાળકોએ રમત ગમત , ગીત સંગીતનો આંનદ અને પોષક આહાર આપવામા આવેલ.

Previous articleકુંભારવાડા સર્કલ ખાતે આવેલ સરકારી શાળા ના બે રૂમ નું લોકાર્પણ
Next articleઅનુભવના ઓટલે અંક ૩૯ બંધ નથી દ્રષ્ટિનાં દ્વાર