શહેરમાં બજરંગદાસ બાપની પુણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

559

ભાવનગર શહેરભરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ઠેરઠેર મઠુલીઓ બનાવવા માં આવી હતી.

ભાદેવાની શેરી યુવા ગુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત બંજરદાસ બાપાની ૪૩ મી પૂણ્યતિથિ નિમિત્તે બંજરદાસ બાપાની મઢુલી સુશોભીત કરી હતી.

મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું

Previous articleસીનીયર સીટીઝનની નજર ચુકવી ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લેતી ઘોઘારોડ પોલીસ
Next articleભાવેણાનું આકાશ મકરસંક્રાંતિ પર્વે રંગ-બે-રંગ પતંગોથી છવાઈ : પતંગ રસીકો ઉત્સાહિત