ભાવનગર શહેરભરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ઠેરઠેર મઠુલીઓ બનાવવા માં આવી હતી.
ભાદેવાની શેરી યુવા ગુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત બંજરદાસ બાપાની ૪૩ મી પૂણ્યતિથિ નિમિત્તે બંજરદાસ બાપાની મઢુલી સુશોભીત કરી હતી.
મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું