જાગૃતિ વેવિશાળ કેન્દ્ર દ્વારા સમસ્ત કોળી સમાજ જીવનસાથી પસંદગી મેળો યોજાયો

717

ભાવનગર ખાતે જાગૃતિ વેવિશાળ કેન્દ્ર દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજ માટે ગુજરાતનો ૨૫ ભવ્ય જીવનસાથી પસંદગી મેળો મહિલા કોલેજ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયો હતો. આ જીવનસાથી પસંદગી મેળામાં ૨૨૮ યુવતીઓ અને ૧૫૮ યુવકોએ ભાગ લીધો હતો. આ પસંદગી મેળામાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી ભારતીબેન શિયાળ,ભરતભાઈ વાઘેલા, મુકેશ ભાઈ રાઠોડ,શાંતિભાઈ વેગડ,તેમજ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં કન્ટેનર ચાલકે ચાર વાહનો સહિત એક વ્યક્તિને અડફેટે લીધા
Next articleવીર માંધાતાની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી