લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર ખાતે ૨૬ જાન્યુઆરી ના દીને મૃદુહદય ના રાજવી કવિ કલાપી ના જીવન કવન વિશે યોજાશે નાટીકા

452
લાઠી શહેર માં સંતોકબા મેડિકલ સેન્ટર ખાતે યોજાશે રાજવી કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતું નાટય “યાદી ભરી ત્યાં આપની”મૃદુહદય ના રાજવી કવિ કલાપી ના જીવન કવન વિશે સંતોકબા મેડિકલ સેન્ટર ખાતે તા૨૬/૧/૨૦૨૦ ના રોજ લાઠી શહેર માં નાટીકા “યાદી ભરી ત્યાં આપની” યોજાશે
Previous articleરૂવાપરી રોડ બહુચર માતાના મંદરીની બાજુમા જાહેર જુગાર રમતા ત્રણ શકુનીઓ ઝડપાયા
Next articleટંકારામાં શનિવારે વિજ્ઞાન જાથા ચંદ્રકાન્ત મંડીરનું બહુમાન કરશે