પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરભાવસિંહજી પોલીટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ ના nss વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

448

ભાવનગર : સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટીટયુટના એન.એસ.એસ વિભાગ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.પી.ટી.આઈ ખાતે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં ૯૩ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફે રક્તદાન કર્યું હતું.

સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડબેંક ના સહયોગથી યોજવામાં આવેલ રક્તદાન કેમ્પના આયોજન સફળ બનાવવા એન.એસ.એસ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.

Previous articleહરીદર્શન એક્સપોર્ટ ખાતે બ્લડ ડોનેશનમાં 1 હજાર થી વધુ બોટલ રક્તદાન એકત્રિત કરી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ
Next articleપીડીલાઈટના સહયોગથી આઈટીઆઈ કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ પ્રારંભ કરવામાં આવ્યું