ભાવનગર એસ.ટી વિભાગની કેસ બુકિંગ કચેરીમાં ગઈકાલ રાત્રીના સમયે ૮.૨૧ લાખ રૂપિયાની ચોરી થઇ હતી.

599

ભાવનગર એસ.ટી વિભાગની કેસ બુકિંગ કચેરીમાં ગઈકાલ રાત્રીના સમયે ૮.૨૧ લાખ રૂપિયાની ચોરી થઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ મોડી રાત્રીના સમયે કેસ બુકિંગની કચેરીમાં મોકાનો લાભ લઈ તસ્કરોએ ૪ તાળા તોડી રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગયા હતા.આ બનાવની જાણ પોલીસને કરાતા ડી.વાય.એસ.પી એ-ડિવીઝન પી.આઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ચોરીના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Previous articleફુલસર ગામ માંપંચામુત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ દ્રારા ફ્રિ નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવા માં આવેલ
Next articleચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ