રાણપુર માલધારી સમાજના યુવકો પગપાળા સંઘ લઈને દ્રારકા જવા રવાના.

585

બોટાદ જીલ્લાના રાણપુરમાં માલધારી સમાજના યુવકો છેલ્લા ૧૦ વર્ષ થી હોળી-ધુલેટી ના તહેવાર નિમિત્તે રાણપુર થી દ્રારકા સુધી પગપાળા સંઘ લઈ ને જાય છે.ત્યારે આજરોજ રાણપુરના માલધારી સમાજના ૨૦ કરતા વધુ યુવાનો પગપાળા રાણપુર થી દ્રારકા જવા રવાના થયા હતા.રાણપુરમાં નદી કાંઠે આવેલ બાલાજી મંદીરેથી મહંત યોગેશબાપુ એ આ સંઘ ને પ્રસ્થાન કરાવ્યુ હતુ..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleતડીપાર નો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleવેરાવળના સમુદ્રમાં બોટમાં જઈ માછીમારોને તાલીમ આપવાની સાથે લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું