પર્વતારોહણમાં ધાંધલ્યા વિવેકની સિધ્ધી

1281

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમકેન્દ્ર જુનાગઢ ખાતે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત બેઝિક પર્વતારોહણ કોર્ષમાં બી.એમ. કોમર્સ હાઈસ્કુલના ધો.૧૧ના વિદ્યાર્થી ધાંધલ્યા વિવેક અરવિંદભાઈની પસંદગી થઈ હતી. આ તાલીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાનું ગૌરવ વધાર્યુ છે. શાળા પરિવારે અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી.

Previous articleભારતિય લેખિકા સંમેલન જુહી મેળા માટે ભાવેણાની બે કવયિત્રીની પસંદગી
Next articleઆંખોના અંધારા ઓલવવા શિક્ષણના પ્રકાશ વડે આગળ ધપતા પ્રજ્ઞાચક્ષુઓ ધોરણ ૧૦ ની ૧૯ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે