રાણપુરના ઉમરાળા ગામે શિક્ષકોએ ઘરે-ઘરે જઈ શાળા પ્રવેશના પેમ્પલેટનું વિતરણ કર્યુ.

1383

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે પ્રાથમિક શાળા માં સરાકર ના આદેશ અનુસાર કોરોના વાયરસ ને લઇ શાળામાં બાળકોને શૈક્ષણિક કાર્ય બંધ હોય શાળા આચાર્ય વિશાલભાઈ અને શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ નવા પ્રવેશ માટે શાળાની સુવિધા અને સિધ્ધિઓ નું પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુ થી કોરોના વાઈરસ અંગે સમજ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતુ..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુરમાં ૨૩ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા ભારે ચકચાર.
Next articleસુરતથી સાવરકુંડલા જતી કારનો ઉમરાળા પાસે એસટી બસ સાથે ગમખ્વાર અકસ્માત : એકનું મોત, બે ઘાયલ