છોટેકાશી સિહોરમાં હોમાત્મક રૂદ્રી

414

સિહોરમાં નવનાથના બેસણા છે આથીજ તેને છોટેકાશીનું બિરૂદ પ્રાપ્ત થયેલ છે ત્યારે શિવરાત્રીની તો ભકતીમય ઉજવણી થાય જ તેમ નવનાથના દરેક શિવાલયોમાં આજે શિવરાત્રી નિમિતે લઘુરૂદ્ર, હોમાત્મક રૂદ્રી, મહા આરતી, પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જયા ભાવિકો દર્શન, પુજન અને પ્રસાદનો લાભ લઈને પાવન બન્યા હતા.

Previous articleરાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા ભોળાવદર પ્રા.શા.ના ધ્રુવ દેસાઈ
Next articleદામનગર શહેરના શિવાલયો મનમોહક શણગારથી ઝળહળી ઊઠ્યાં અને મંદિરોમાં શ્રદ્ધા ભાવથી ઉજવાયું શિવરાત્રીનું પાવનપર્વ