તક્ષશીલા ખાતે ઈકોડલી ગણેશજીની સ્થાપના કરાઈ

113

આજથી શરૂ થયેલ ગણેશ ચતુર્થી નિમિત્તે તક્ષશીલા એજયુકેશનલ ઇન્સ્ટીટ્યુટ , કાળિયાબીડ , ભાવનગર ખાતે વિખહર્તા ઈકોફ્રેંડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી . ભૂમિબેન મોણપરા દ્વારા શ્રીફળ ની છાલ અને સુકા પાનનો ઉપયોગ કરીને ઇકોફ્રેંડલી ગણેશજીની ખૂબ જ આકર્ષક મુર્તિ બનાવવામાં આવેલ

Previous articleભાવનગરના વલ્લભીપુર APMC ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જ્વલંત વિજય
Next articleમફત તેલનો કમિયો સફળ : ભાણગઢ ગામે એક’દીમાં ૯૦ ટકાને રસીકરણ