ઈશ્વરિયા ગામે ગણેશ ઉત્સવમાં અન્નકૂટ

126

ઈશ્વરિયા ગામે શિવમંદિરમાં ગણેશ ઉત્સવનું આયોજન થયું છે, જેમાં બુધવાર સાંજે અન્નકૂટ રાખવામાં આવેલ. ગણેશ ઉત્સવ સમિતિના આયોજન તળે આ અન્નકૂટમાં ગ્રામજનો ભાવિકોએ પોતપોતાના ઘરેથી વિવિધ વાનગી પ્રસાદ ગણેશજીને ધર્યો હતો.

Previous articleછ વર્ષ પૂર્વે પાલીતાણાના જળ સિંચન પેટા વિભાગના બે સરકારી કર્મચારીઓને લાંચ લેવાના કેસમાં કેસમાં કોર્ટે ૫ વર્ષ કેદની સજા ફટકારી
Next articleઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા મથુરામાં શ્રીમદ ભાગવત કથા