રાજુલા સીટી ત્રણ રસ્તે સર્કલ બનાવવા માંગણી

1368

રાજુલા સીટી ખુબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એવામાં કોટેશ્વર મહાદેવ મંદીર પાસે હિડોરાણા હાઈવે રોડ અકસ્માત નિવારવ સર્કલ બનાવવા ખુબ જરૂરી બનવા પામેલ હોય આ ત્રણ રસ્તા બાઈપાસ રોડ મામલતદાર કચેરી બની અને પ્રાઈવેટ દવાખાના શાલા બની છે. જેથી કંપની વાહનો ખુબ અવર-જવર અકસ્માત સંભવ ન વધે તે હેતુથી એકોતેર લાખથી સર્કલ બનાવવા માંગ રાજુલા સીટી લોકો અને પુર્વ પ્રમુખ નગરપાલીકા સેવા સદન રાજુલા સીટી ચિરાગ બી જોશી રજુઆત શહેરી વિકાસ મુખ્યમંતઢરી દરખાસ્ત મંગાવવામાં આવે રાજય સરકાર નગરપાલ્કા ગ્રાન્ટ એકોતેર લાખથી સર્કલ મલે જે માંગ કરી છે. રાજુલા આસપાસ કંપની ખુબ બની રહી છે. પીપાવાવ રાજુલાથી અંબાજી રોડ પસાર થાય છે જે અનુલક્ષી તમામ વિગત સાથે માંગણી કરી છે.

Previous articleરાજુલા ભાજપ ટીમ પાલિતાણા ખાતે ગાંધીબાપુના જીવન મુલ્ય પદયાત્રામાં
Next articleઅપહરણના ગુનામાં દોઢ માસથી ફરાર આરોપી ગઢડાથી ઝડપાયો