મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓસમાણભાઈ નોતિયારને બેસ્ટ ટૂરિઝમ એવોર્ડથી સન્માનિત કરાયા

190

ગાંધીનગર ખાતે કચ્છ લખપત ના અને સંધી સમાજ ના વડીલ અને હંમેશા કચ્છ ને ટૂરિઝમ માટે હંમેશા સરકાર શ્રી ને લેખિત અને વગેરે રીતે રજુઆત કરતા રહ્યા હતા અને એક સારા લેખક તરીકે ન્યૂઝ પેપર માં કચ્છ ની વિશે સારા- સારા લેખ પણ આપતા આવ્યા છે ટૂંક સમય માં એમના પુત્ર લિયાકત અલી નોતિયાર રે પણ કચ્છ વન્ય પશુ -પક્ષી પર ડોક્ટ્યુમેંટરી ફિલ્મ બનાવી ચૂકયા છે અને હંમેશા કચ્છમાં પ્રવાસન નો વિકાસ થાય તે માટે હંમેશા કામ કરતા આવ્યા છે અને ઓસમાનભાઈ નોતિયાર અને લિયાકતઅલીભાઈ કચ્છ ના સારા ગાઈડ પણ છે અને વિદેશ સુધી લોકો તેમની પ્રશંસા કરે છે એવા ઓસમાણભાઈ નોતિયાર ને આજે ગાંધીનગર ખાતે માનનીય ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હાથે સમગ્ર કચ્છ નો વિકાસ થાય એ માટે કરેલા પ્રયાસો બદલ બેસ્ટ ટુરિઝમ એવોર્ડ દવરા સન્માનિત કરવામાં આવ્યા છે. ખરે ખર ખુબજ ગર્વ ની વાત છે

Previous articleરેલ્વે સ્ટેશન રોડપર રહેતા વૃદ્ધનો તેનાં જ ઘરમાંથી શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવ્યો
Next articleસદગુરુ સ્કૂલ ઠળિયા દ્વારા ગણપતિ બાપાના વિસર્જન કરાયું