ગણેશગઢ ગામે જળસંગ્રહ કામગીરી મુહુર્ત

885
bvn252018-4.jpg

પિડીલાઈટ લોકભારતી જળપ્રબંધન યોજના તળે ગારિયાધાર પાસે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે તેમના વતનના ગામે જળસંગ્રહ કામગીરી થશે. આજે ગણેશગઢ ગામે તેમના હસ્તે જળસંગ્રહ કામગીરી મુર્હુત થયું. યોજનાના કાર્યકર્તા મનોજભાઈ અગ્રાવતના સંકલન સાથે આ કાર્યક્રમમાં લોકભારતી સંસ્થાના વડવા હસમુખભાઈ દેવમુરારી જાડાયા હતા.

Previous articleપર પ્રાંતમાં ગુના આચરી નાસતી ફરતી ગેંગ ગારિયાધાર ખાતેથી ઝડપાઈ
Next articleસિહોરના એએસઆઈ વિજયભાઈનો વિદાય સમારોહ