GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

152

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

પ૧. તા…….ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરને મરણોત્તર ‘ભારત રત્ન’ પુસ્કાર એનાયત કરવામાં આવ્યો ?
– ૧૪ એપ્રિલ, ૧૯૯૦
પર. કઈ આદિવાસી લોક ગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
– દિવાળીબેન ભીલ
પ૩. કૃષિ અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક કોને આપવામાં આવેલ હતું ?
– ડો. અમર્ત્ય સેન
પ૪. ઈ.સ. ર૦૧પનો રણજિતરામ સુવર્ણચંદ્રક કોને આપવામાં આવ્યો છે ?
– ડો. કુમારપાળ દેસાઈ
પપ. રાજય સરકાર તરફથી આંગણવાડીમાં કામ કરનાર ઉત્તમ કાર્યકરને / કર્મચારીને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
– માતા યશોદા એવોર્ડ
પ૬. ગુજરાત સરકાર દ્વારા ‘એકલવ્ય એવોર્ડ’ કોને અપાય છે ?
– ગુજરાતના ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે
પ૭. ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન.
– રણજિતરામ સુવર્ણચંદ્રક
પ૮. મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?
– સંગીત અને રમતગમત
પ૯. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
– દિવાળીબેન ભીલ
૬૦. ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભુષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?
– હોમાઈ વ્યારાવાળા
૬૧. કયા ગુજરાતીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
– સરદાર વલ્લભભાઈ પટેલ
૬ર. કયા ભારતીય પત્રકારને ઈન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
– માલિની સુબ્રમણ્યમ્‌
૬૩. વર્ષ ર૦૧પ માટેનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? – મનોજકુમાર
૬૪. ICC અંડર ૧૯ ક્કેટ વર્લ્ડકપ- ર૦૧૬ કયા દેશે જીત્યો છે ?
– વેસ્ટ ઇન્ડિઝ
૬પ. ર૦૧૬નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
– શંખ ઘોષ
૬૬. રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? – ધ્વનિ
૬૭. IIFA એવોર્ડ ર૦૧૬માં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફીલ્મને એનાયત થયો હતો ?
– બજરંગી ભાઈજાન
૬૮. વર્ષ ૧૯૯૧માં લાભશંકર ઠાકરને કઈ કૃતિ બદલ દીલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
– ટોળા, અવાજ, ઘોંઘાટ
૬૯. નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલ ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી ?
– રણજી ટ્રોફી
૭૦. ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજના પર કર્યુ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે ?
– આયુષ મંત્રાલય
૭૧. કોર્પોરેટ શાસન વ્યવસ્થા માટે ર૦૧૬ ગોલ્ડન પીકોક એવોર્ડ કોઈ કંપનીએ જીત્યો છે ?
– સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
૭ર. વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
– આર્યભટ્ટ એવોર્ડ
૭૩. ર૦૧૬માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ કોને મળ્યું ?
– જોન મેન્યુઅલ સેન્ટોસ
૭૪. ૧૯૭૧ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?
– ઈન્દિરા ગાંધી
૭પ. આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથીશ રૂ કરવામાં આવ્યું ?
– ૧૯૯પ
૭૬. વર્ષ ર૦૧રનો રણજિતરામ સુવર્ણચંદ્રક કોને એનાયત થયો હતો ?
– સુનિલ કોઠારી

Previous articleરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે
Next articleરિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે