હિન્દુ યુવા સંગઠન દ્વારા રેલી,આવેદન

89

તાજેતરમાં ધંધુકા ખાતે ભરવાડ યુવાનની વિધર્મીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવાના વિરોધમાં ભાવનગર ખાતે એકતા એ જ લક્ષ સંગઠન દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરાઈ હતી.

Previous articleમહુવા ભાદ્રોડ ગેઈટ પોલીસ સ્ટેશન ખાતે ૭૩માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરાઈ
Next articleધંધુકા : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતક કિસનના પરિવારની મુલાકાત લીધી