રાણપુર APMC ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો..

22

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં APMC ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં APMC ના ચેરમેન,વાઈસ ચેરમેન,ડીરેક્ટરો અને કર્મચારીઓએ APMC ખાતે તિરંગા લહેરાવી તેમજ તિરંગા વિતરણ કરી હર ઘર તિરંગા કાર્યક્રમ કર્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleપોતાના નિવાસ્થાને ૨૦ ફૂટ ઊંચા ધ્વજદંડ પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ની શરૂઆત કરાવતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
Next articleરાણપુર શહેરમાં પુર્વ ધારાસભ્ય સહીત અનેક આગેવાનો અને શાળા વિદ્યાર્થીઓ સહીત હજારો લોકો તિરંગા યાત્રા માં જોડાયા…