પર્યુષણ પર્વ નિમિત્તે રાણપુરમાં કતલખાના બંધ રાખવા જૈન સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ..

14

બોટાદ જીલ્લાના રાણપુરમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા જૈન સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.તારીખ-૨૪-૮-૨૦૨૨ થી ૩૧-૮-૨૦૨૨ સુધી પર્યુષણના નવ દિવસ દરમ્યાન રાણપુરના કતલખાના બંધ રાખવા રાણપુર મામલતદાર બી.પી.રાણા ને જૈન સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર શહેરમાં રાવળ સમાજના સ્મશાનમાં થયેલા દબાણ દૂર કરવા TDO અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
Next articleકર્મ એજ ધર્મ ના સૂત્ર ને ચરિતાર્થ કરતા વાળુંકડ ના ડો. ખીમાણી સાહેબ