પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાણપુરમાં બાલાજી મંદીરે બ્રહ્મભોજન કાર્યક્રમ યોજાયો..

17

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મ માં શ્રાવણ માસનુ વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ બાલાજી મંદીર ખાતે બ્રહ્મભોજન નો કાર્યક્રમ યોજાયો હતો.બાલાજી મંદીરના મહંત પુજય યોગેશબાપુ ની નિશ્રામાં બ્રહ્મભોજન યોજાયુ હતુ જેમાં રાણપુરના બ્રાહ્મણો એ શ્લોક અને મંત્રોચ્ચાર સાથે બ્રહ્મભોજન નો લાભ લીધો હતો.બાલાજી મંદીર સેવક સમૂદાય દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleઆચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી.મ.સા.ની.પ્રેરણાથી: વડોદરા જૈન સંઘ તરફથી રાણપુર પાંજરાપોળને 2 લાખ 11 હજાર નું દાન મળ્યુ..
Next articleરાણપુરમાં યુગ નિર્માણ ગાયત્રી પરીવાર દ્વારા સુવર્ણપ્રશ ટીપા અને બિસ્કીટ વિતરણ કરાયા