દામનગરમાં રૂબેલા રસીકરણ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ

1246

દામનગર ની શેક્ષણિક સંસ્થા ઓ નું મહાઅભિયાન સરકાર નું રસી કરણ કેમ્પેઇન અંતર્ગત દામનગર ના સહજાનંદ એજ્યુજેશન ગુરુકુળ અને તાલુકા કલ્યાણ મંડળ ની અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ માં રૂબેલા વેકસીન અંગે વાલી ઓ ને અવગત કરતા નિષ્ણાંત તબીબો શિક્ષકો દ્વારા રોગ મુક્ત ભારત બનાવવા સરકારના ઉદેશ ને વેગ મળે તે માટે વાલીઓને સમજ આપતી મીટીંગો યોજતી શિક્ષણ સંસ્થાઓ  ખાતે ડો પારૂલબેન દંગી હંસાબેન ભેંસણીયા સહિત ના પ્રોફેસરો એ વાલી મીટીંગ યોજી વાલી ઓ ને અવગત કરાયા પ્રિન્સિપાલ ડોબરીયા કોલડીયા અને ડૉ હિતેશ પરમાર દ્વારા સહિત ના ઓ દ્વારા રસી કરણ અંગે વાલી ઓ ને માર્ગદર્શન અપાયું હતું.

Previous articleરેલ્વે ફાટક નજીક ડમ્પરની અડફેટે બાઈક સવારનું મોત
Next articleકુંવરજી બાવળસીયાએ મહંત સ્વામીના આર્શિવાદ લીધા