દામનગરમાં વરસાદી પાણીનાં નિકાલની કામગીરી

1220

દામનગરમાં વરસાદી પાણીનો નિકાલ ગંદકી, સ્વચ્છતાનો અભાવને લઈને અહેવાલો પ્રસિધ્ધ થતાં શાળા નં.૧ અને ૨ પાસે તેમજ હવેલી નજીક પાણીનો નિકાલ રસ્તાનું લેવલ કરવાનું અને સર્કલ વિસ્તારમાં ખાડા પુરવાની કામગીરી સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે તેથી રાહત થઈ છે. અને લોકો કહી રહ્યા છે પેલા બુરે દિન હવે અચ્છે દિન આવ્યા ખરા !!

Previous articleટપાલીની બેદરકારી : ત્રણ વર્ષથી ટપાલો વહેંચી જ નથી !
Next articleદેવકા-કુંભારીયા વચ્ચેના જોલાપરી પુલનું હીરાભાઈએ નિરીક્ષણ કર્યુ