શિવકુંજ આશ્રમ-જાળીયામાં ગુરૂપૂર્ણિમા

1465

જાળીયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંત ગોપાલગીરીબાપુના પૂજન આરતી સાથે સૌ સેવકો-ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. વિશ્વાનંદ માતાજી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાળીયા ગામ તેમજ બહાર ગામના ભાવિકો મોટીસંખ્યામાં જોડાયા હતા.

Previous articleરાજુલા તાલુકાના વાવેરા ગામે ચેકડેમમાં ડુબી જતા કિશોરનું મોત
Next articleરાજુલા-જાફરાબાદ તાલુકામાં ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ