વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી

1146

૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે આદિવાસી ભીલ સમાજ દ્વારા ઘોઘારોડ ખાતે આવેલ એકલવ્ય સોસાયટી ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે હલુરીયા ચોક શહિદ સ્મારકે  પહોચી શહિદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

Previous articleબોરડા ગામે થયેલ પાઈપની ચોરીમાં બે શખ્સો ઝડપાયા
Next articleસરભંડા ગામે જુગાર રમતાં નવ ગેમ્લબરો ઝડપાયા