પાલિતાણામાં સર્વરોગ નિદાન કેમ્પ

766
bvn16102017-3.jpg

પાલિતાણાની પરિમલ સોસાયટી ખાતે આવેલ સિપાહી જુમાતની વાડી ખાતે આજે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં અલગ-અલગ રોગના ૧૧ર દર્દીઓ લાભ લીધો હતો. આ કેમ્પમાં સદવિચાર હોસ્પિટલના ડો. મિલન મકવાણા સહિત ડોકટરોએ સેવા આપી હતી. કેમ્પનું આયોજન ફિરોઝ શાહ દ્વારા કરાયું હતું. 

Previous articleભાવનગરના ચિત્રકારે નાગપુર નેશનલ આર્ટ કેમપમાં ભાગ લીધો
Next articleપાલિતાણા જેલના કેદીઓએ પોતાના ઘરે દિવાળી કાર્ડ લખી શુભેચ્છા આપી