દામનગર ઉજવલા ગેસકીટ વિતરણ

1324

લાઠી તાલુકાના આસોદર ખાતે પ્રધાનમંત્રી ઉજ્વલા ગેસ યોજના હેઠળ બીપીએલ કાર્ડ ધારકોના એસ સી એસટી કેટેગરીમાં સમાવિષ્ટ ૪૯ લાભાર્થીને દામનગર નાથજી ગેસ એજન્સી મારફતે સરકારના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજી સ્થાનિક અગ્રણીની હાજરીમાં ઉજ્વલા યોજના હેઠળ ૪૯ લાભાર્થીઓને ગેસ કનેશન વિતરણ કરાયા હતા. તાલુકા ભાજપ અગ્રણી મગનભાઈ કાનાણી વિપુલભાઈ ચાંવ ચિરાગ સોલંકી સહિતના ગેસ કનેશન વપરાશ માર્ગદર્શન અપાયું હતું.

Previous articleશિવજી અને રૂદ્રાવતાર હનુમાનજીનું પ્રભાવક સ્થાનક છે ભંડારિયાનું ગંગેશ્વર મહાદેવ મંદિર
Next articleધંધુકા સતવારા સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો