દામનગરના સ્મશાનમાં સત્સંગ યોજાયો

998

શ્રાવણ માસને સોમવાર પ્રભુભજન માટે કાઈ સ્થળ સંજોગ થોડા જોવાય ? સંકિર્તન માટે દામનગરનું પરમધાન સંકુલ પસંદ કરાયું અને શહેરભરના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ એકત્રિત થઈ અને દામનગરના મોક્ષમંદિરમાં રામનામની આહલેક જગવાી પરમધાન સ્મશાનમાં ધૂન કિર્તન કરતી બહેનો બપોરના ૩-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી ધૂન સકિર્તન કર્યા હતા. શ્રાવણ માસના ત્રીજા સોમવારના રોજ દરેક મૃતાત્માના કલ્યાણ માટે દામનગરના પરમધામ સંકુલમાં મહિલા સત્સંગમાં ખૂબ મોટીસંખ્યામાં મહિલાઓની હાજરી જોવા મળી હતી.

Previous articleશહેર મધ્યે પ્રાચીનકાળની પ્રતિતિ કરાવતા કંપેશ્વર મહાદેવ જેલ ગ્રાઉન્ડ ગર્વ. ક્વાર્ટર
Next articleરામદેવરા ટ્રસ્ટ દ્વારા પાલિતાણામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ