દામનગરમાં કાનુની માર્ગદર્શન સેમિનાર યોજાયો

720

દામનગર શહેરની સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કાનૂની માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં એડવોકેટ સલીમભાઈ જસાણી એડવોકેટ એન્ડ નોટરી ગુણવંતભાઈ કોટડીયા એડવોકેટ એન્ડ નોટરી આર ડી સેજુ કોલેઝ પ્રો કોલડીયા સહજાનંદ એજ્યુકેશન ગુરુકુલ ના આચાર્ય ડોબરીયા દામનગર નવ નિયુક્ત પીએસઆઇ ગોહિલ પો કો શક્તિસિંહ ગોહિલએ એસ. આઈ પ્રવીણભાઈ કલાવડીયા સહિત વરિષ્ટ સંતોની ઉપસ્થિતિમાં સ્પર્ધામક પરીક્ષા અંતર્ગત કાનૂની માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો ત્રણસોથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને વિવિધ વિષયોના કાયદા નિયમો અને આચાર સંહિતાની સમજ અપાય હતી.

 

Previous articleપીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડીયાની ૧૯મી વાર્ષિક પરિષદનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ
Next articleઘોઘા ગામે માર્ગ વચ્ચે અકસ્માતનું ઈજન