નકળંગ ધામે રામાપીર નવરાત્રીનું અનુષ્ઠાન

1365

દામનગર નજીક આવેલ નકળંગધામ આશ્રમમાં રામાપીર નવરાત્રીમાં અનુષ્ઠાન થઈ રહ્યું છે. નોમને દિવસે સવારના નેજો ચડાવવાના આવશે. ગ્રામજનો-ભક્તોની હાજરીમાં રામાપીરનો જન્મજયંતિ ઉત્સવ ઉમંગપુર્વક ઉજવાશે આશ્રમના મહંત બાલકદાસબાપુ અને સેવક સમુદાય દ્વારા ઉત્સવની ઉજવણી કરાશે

Previous articleઆઉટ સોર્સીંગ પ્રથા બંધ કરી કર્મચારીઓને યોગ્ય પગારની માંગ સાથે આવેદન અપાયું
Next articleશક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ગુરૂવારે કરાશે નવરાત્રી મંડપનું રોપણ