નિર્દોષાનંદ હોસ્પિ.ના તબીબ મોરારિબાપુના દર્શને

665

માનવસેવા ટ્રસ્ટની સ્વામી  નિર્દોષાનંદ  હોસ્પિટલ ટીંબીના સેવાભાવિ તબીબ ડો નટુભાઈ રાજપરા આજરોજ   તલગાજરડા ( મહુવા ) મુકામે આંતરરાષ્ટ્રીય સંત અને કથાકાર પૂ. મોરારીબાપુના દર્શને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા તબીબી જગતના સંત તરીકે ખ્યાતનામ ડો રાજપરા આજે બાપુના દર્શને સેવારત તબીબી શાંતિના સાનિધ્યમાં આશીર્વચન મેળવ્યા.

Previous articleરાજુલા ભેરાઈ નજીકથી સિંહણનો મૃતદેહ મળતા વન્ય પ્રેમીઓમાં રોષ
Next articleજાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી