રાજુલાના વણિક સમાજનો ઈનામ વિતરણ સમારોહ

547

રાજુલાના વણીક સમાજનો કેળવણી સમારંભ તથા માતાજીનો પાટોત્સવ સમારંત તારીખ પ-૧૦-ર૦૧૮ શુક્રવારે મુંબઈ મહાજન સુરત મહાજન, રાજકોટ, બેંગ્લોર મહાજનના સમાજ શ્રેષ્ઠીઓની ખાસ ઉપસ્થિતિમાં રાજુુલાનગરના વણિક સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ તથા પુસ્તક વિમોચન કાર્યક્રમ સંપન્ન થયેલો મુંબઈથી મધુકરભાઈ શેઠ, રમેશભાઈ જનાણી, જીતુભાઈ શેઠ, શરદભાઈ ગાંધી, ભરતભાઈ ગાંધી તથા બેંગ્લોરથી મહેન્દ્રભાઈ લોટીયા, અમદાવાદથી મેહુલભાઈ શાહ, વિકાસભાઈ લોટીયા વગેરે દાતાઓ બાળકોને ઈનામો આપેલ હતા. કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મહેતા મહાજન પ્રમુખે કર્યુ હતું.

Previous article‘બાપુ’ના પુત્ર મહેન્દ્રસિંહનું ભાજપમાંથી રાજીનામું
Next articleઅલ્ટ્રાટેક દ્વારા નવોદય કોચિંગ ટ્રેનિંગનું આયોજન