ઈન્દ્રોડા ખાતે ગામ ટોડાના ઈન્દ્રાણી માતાજીનો હવન કરાયો

884

ઇન્દ્રોડા ગામ ખાતે ગામ ટોડાના ઈન્દ્રાણી માતાજીનો આઠમના દિવસે હવન કરવામાં આવ્યો હતો. શ્રીફળ હોમીને કોર્પોરેટર હસમુખકુમાર જુગાજી મકવાણાએ માતાજીના ચરણોમાં ભાવથી ખીર, માવા, મેવાનોનો પ્રસાદ ધરીને અને ઇન્દ્રોડા ગામની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

Previous articleહાર્ડવેસ્ટરથી ડાંગરની કાપણી, મશીનથી પુળિયાની બાંધણી
Next articleગાંધીનગર જિલ્લામાં આજથી એકતા રથ યાત્રાનો આરંભ