મેયર બનીશ તો ગાંધીનગર અને જનતા માટે વિકાસ કામો કરીશ

1272

મેયર તરીકે ભાજપે મુકેલા ઉમેદવાર રીટાબેન પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હજુ ચૂંટણી થઈ છે જેમાં મને ૧૬ મત મળ્યા છે. પરંતુ હજી નામ જાહેર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવનાર છે. પરંતુ મેયર બનીશ તો ગાંધીનગરની જનતા માટે તથા સ્વચ્છ ગાંધીનગર માટે વિકાસના કામો કરવામાં આવશે.

Previous articleગાંધીનગરને સ્વચ્છ કરી દેશના નકશામાં મુકીશ : નાઝાભાઈ ઘાંઘર
Next articleબોટાદ બ્રાન્ચ કેનાલમાંથી ભાદર નદીમાં પાણી આપવા થયેલી માંગ