CBSE માં ગણિતમાં નબળા વિદ્યાર્થીને સહેલુ પેપર અપાશે

850

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન દ્વારા ૧૦માંની બોર્ડની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. CBSE બોર્ડ દ્વારા ગણિતના પેપરમાં બદલાવ કરવામાં આવ્યો છે. ૨૦૨૦થી CBSEની ૧૦માં ગણિતના ૨ પેપર અપાશે. જેમાં ગણિતમાં નબળા વિદ્યાર્થીને સરળ પેપર આપવામાં આવશે.

ઝ્રમ્જીઈ દ્વારા દેશભરમાં આ ગાઈડલાઈન આપવામાં આવી છે. ૧૦માં ધોરણ પછી મેડિકલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગણિતમાં નબળાં વિદ્યાર્થીઓને રાહત મળશે. બોર્ડે ધો.૧૦-૧૨ના વોકેશનલ કોર્સની પરીક્ષા માટે દરેક વિષય મુજબની બ્લૂ પ્રિન્ટ જાહેર કરવામાં આવી છે.

Previous articleટોઈંગ કરવા છતાં વારંવાર લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરે છેઃટ્રાફીકની સરાહનીય કામગીરી
Next articleમંત્રી વાસણભાઈના સગા જ ઠગાઈનો ભોગ બનતા ચકચાર