સારા અલી ખાન અભિનીત ’કેદારનાથ’ પ્રથમ દિવસે કરી ૭.૨૫ કરોડની કમાણી!

1641

સારા અલી ખાન અમે સુશાંત સિંહ રાજપૂર અભિનીત કેદારનાથને સકારાત્મક પ્રતિક્રિયા સાથે પોતાની દમદાર શરૂઆત કરી છે ફિલ્મ પોતાની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફીસ પર ૭.૨૫ કરોડની કમાણી કરી હતી બોલીવુડમાં દમદાર શરૂઆત કરતા ફિલ્મમાં સારા અલી ખાન અભિનયને દર્શકો અને અલોચકોએ સમાન રૂપથી સરાહના પ્રાપ્ત કરી હતી. કેદારનાથ પુષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ કેદારનાથ એક શાશ્વત પ્રેમ  કહાની છે એ પ્રેમ અને ધર્મ,જૂનન અંશ આધ્યાત્મિકતાનું શક્તિશાળી સંયોજન છે જૂન ૨૦૧૩માં શહેરમાં આવેલ બાઢમાં એક હજાર અધિક લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એ દમદાર બ્રેકડ્રોપ પર આ ફિલ્મ આધારિત છે. રોની ક્રુવાલાની આરએસવીપી અને અભિષેક કપૂર ની ગાય ઇન ધ સ્કોર પિક્ચર દ્વારા નિર્મિત કેદારનાથ અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત છે જે ૭ ડિસેમ્બરના રોજ દેશભરમાં રિલીઝ થઈ ચૂકી છે.

Previous articleહવે જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ  હાલ રોકી દેવાઇ : અહેવાલ
Next articleસંજય દત્તે ’શમશેરા’નું શૂટિંગ શરૂ કયુ