જાફરાબાદના દરિયામાં તોફાની પવનના કારણે બોટોને બંદર પરત બોલાવાઈ

688

જાફરાબાદના દરીયામાં તોફાની પવન હોવાના કારણે બોટોને જાફરાબાદ બંદરે પરત બોલાવી લેવામાં આવી છે જયા સુધી દરીયા પવન શાંત ન થઈ જાઈ ત્યાં સુધી દરીયામા જવાની મનાઇ કરી દેવામાં આવેલછે  બોટ એસોસીએશન પ્રમુખ માલાભાઈ વંશ દ્વારા જણાવાયુ હતુ કે એક તરફ  સુસવાટા મારતો ઠંડો પવન  તો બિજી તરફ  વાતાવરણમાં પલટો   વાદળાં  અને વાતાવરણ  પલટાના કારણે માસીમારોની હાલત  કફોડી  અતી પવનના કારણે   માસીમારોને દરીયા  મા જાવુતે મોતના મોઢામા જાવાજેવુ હોયછે  અતિ પવન અને  દરીયામા તોફાન જેવુ જણાતા માલાભાઇ વંશ દ્વારા તાત્કાલિક દરેક બોટોનો સંપર્ક  કરી કાઠ બોલાવાય હતી.

Previous articleદામનગર તાલીમ કેન્દ્રમાં વિનામુલ્યે કોર્ષનો પ્રારંભ
Next articleબોટાદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે