અમરેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભા

816

અમરેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત વિરાટ ધર્મસભામાં સંતોની ઘોષણા રામમંદિર નિર્માણના કાયદામાં સમર્થન આપે તેને મત રામમંદિર નિર્માણાર્થે અમરેલીમાં રાજુલા-જાફરાબાદ-ખાંભાના ભાજપ આગેવાનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અમરેલી ખાતે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત વિરાટ ધર્મસભામાં સંતો-મહંતો ઘોષણા કરાઈ કે રામમંદિર નિર્માણના કાયદામાં સમર્થન આપે તેને જ મત આપવો. અમરેલી, સાવરકુંડલા, ખાંભા, ધારી, ચલાલા, ખાંભા, જાફરાબાદ, રાજુલાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખો, આગેવાનો દ્વારા આયોજીત વિરાટ ધર્મસભામાં ભાજપ પરિવારના જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળ, જાફરાબાદ ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા સદસ્ય પુનાભાઈ ભીલ, શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ સોલંકી, રાજુલા શહેર પ્રમુખ મયુરભાઈ, મહામંત્રી બાબભાઈ વાણીયા, કમલેશભાઈ મકવાણા, સાગરભાઈ સરવૈયા, વનરાજભાઈ વરૂ, તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, મહેન્દ્રભાઈ ધાખડા, માર્કેટ યાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, બાબભાઈ કાર્યાલય પ્રમુખ, રણછોડભાઈ, પ્રભારી દિલીપદાદા, મહામંત્રી ડો.ભાલાળા ટીંબી ભાવેશભાઈ સોલંકી, કમલેશભાઈ માધવ સહિતની આખી ટીમના અધ્યક્ષ લોકલાડીલા નેતા અને જસદણ ધારાસભાના ઈન્ચાર્જ હીરાભાઈ સોલંકી, સાંસદ નારણભાઈ કાછડીયા, બાવકુભાઈ ઉઘાડ સહિત ભાજપ પરિવાર પ્રથમ અમરેલી ખાતે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

Previous articleબોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા માતાનો ચકાસણી કેમ્પ યોજાયો
Next articleઅંબિકા શાળામાં બાળ રમતોત્સવ