મોખાસણમાં સ્વામીનારાયણ મંદીર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

603

મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ની પ્રેરણાથી મણીનગર ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ અને  ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવ કડી ૨૦૧૯ ના પર્વ નીમીતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના યુવકો દ્વારા મોખાસણ મુકામે ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મણિનગર, મોખાસણ, પંચમહાલ, વિરમગામ, સાણંદ, છાત્રાલય, કલોલ, ગોધરા ગામોમાં મળી કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. ત્રી દિવસીય આ ટુનામેન્ટમાં ક્રિકેટ સહિત રાત્રે જ્ઞાન, કથા વાર્તા, કિર્તનની શિબિર પુજનીય સંતો દ્વારા ખુબજ પ્રસંસનીય રીતે કરવામાં આવી હતી.

Previous articleપોસ્ટ વિભાગે પણ ઇ-કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું લોકો હવે ઓનલાઈન ખરીદી કરી શકશે
Next articleવિધાનસભા ખાતે અધિકારીઓ-કર્મચારીઓ માટે મોટિવેશનલ પ્રવચન કાર્યક્રમ યોજાયો