રાણપુર ખાતે ગાંધી મેળાના આયોજન અંતર્ગત બેઠક

633

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ૧૫૦મી ગાંધી જયંતી વર્ષમાં ૨૦૧૯ ફેબ્રુઆરી ૧થી ૧૨ સુધીમાં એક દિવસ રાણપુરમાં એક દિવસીય ગાંધીમેળાના આયોજનની ચર્ચા વિચારણા કરવા ભાવનગર,બોટાદ,મહુવા,શિહોર,ચલાળા,ગઢડા,સાવરકુંડલા,ઢસા જીલ્લા ગાંધીમેળા સંકલન સમિતિની બેઠક ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર મુકામે સંયુક્ત જીલ્લા ગાંધીમેળા સમિતિમાં કન્વીનર મનુભાઈ મહેતાના અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સ્વચ્છતા ગ્રામ સ્વાવલંબન ખાદી પ્રચાર પ્રસાર, ગ્રામસફાઈ, જળસિંચન, પર્યાવરણીય તથા ગ્રામ રોજગારી અસ્પૃશ્યતા વિચાર વગેરે બાબત અંગે મહાનુભાવો દ્વારા પરિસંવાદ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી.

Previous articleસેન્ટ ઝેવીયર્સમાં અક્ષર સુધારણા કાર્યક્રમ
Next articleહિંડોરણા નેશનલ હાઈવેના પુલનું સત્વરે ડાઈવર્જન કાઢવા રજુઆત