પંચાનિકા મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ મ.સા.એ પ્રવેશ કર્યો

609

બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજા ના સમુદાય ના પૂ. હિતદર્શીતાશ્રીજી સાધ્વીજી મ. સા. ની ૧૦૦મી આયંબીલ ની ઓળીના પારણા નિમિત્તે શરૂ થયેલા પંચાનિકા મહોત્સવ ના પ્રથમ દિવસે પ. પૂ. આચાર્ય શ્રી અમૃતસાગરસુરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્ય શ્રી અજયસાગરસુરીશ્વરજી મ. સા. આદિઠાણા નો તથા પૂજ્ય સાધ્વીજી મ. સા.નો પ્રવેશ તથા ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleમેઘરજની શાળાની બેદરકારીઃ આખી રાત બાળક શાળામાં જ પુરાઇ રહ્યો
Next articleચોરીના બનાવો વધતાં સિવિલમાં હવે વધુ સીસીટીવી ફીટ કરાશે